નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?

  • A

    એન્ટિબોડી નિર્માણ     

  • B

    શ્વેતકણ નિર્માણ     

  • C

    રક્તકણોનો સંગ્રહ     

  • D

    જીવાણું નાશ

Similar Questions

બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......

રિટ્રોવાઇરસ એ માણસમાં કેન્સરમાં સંડોવાયેલું છે. કારણ કે તેઓ ...............

  • [AIPMT 1996]

રસ્તા ઉપર અકસ્માત પામેલ વ્યક્તિને ટેટનસ થઈ શકે છે,  આવા દર્દીનું પ્રતિરક્ષણ $....$ દ્વારા થાય છે. 

શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.

કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?