નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?
એન્ટિબોડી નિર્માણ
શ્વેતકણ નિર્માણ
રક્તકણોનો સંગ્રહ
જીવાણું નાશ
બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......
રિટ્રોવાઇરસ એ માણસમાં કેન્સરમાં સંડોવાયેલું છે. કારણ કે તેઓ ...............
રસ્તા ઉપર અકસ્માત પામેલ વ્યક્તિને ટેટનસ થઈ શકે છે, આવા દર્દીનું પ્રતિરક્ષણ $....$ દ્વારા થાય છે.
શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.
કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?