રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો
કોઈ કારણસર B-લસિકાકણો અને T-લસિકાકણોને નુકસાન થાય તો, શરીર રોગકર્તાજીવો પ્રત્યે ઍન્ટિબોડી બનાવશે નહીં
મારી નાખેલા / નબળા પાડી દેવાયેલા રોગકર્તા સજીવના ઇન્જેક્શનથી નિષ્ક્રીય પ્રતિકાર મળે છે.
હીપેટાઇટીસ બીની રસી બનાવવા કેટલાક પ્રજીવોનો ઉપયોગ થાય.
સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતી સર્પપ્રતિવિષ (સર્પ વિરોધી રસી)નું ઇન્જેકશન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે.
રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?
પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.
સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચેનામાંથી પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?