- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
medium
રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો
A
કોઈ કારણસર B-લસિકાકણો અને T-લસિકાકણોને નુકસાન થાય તો, શરીર રોગકર્તાજીવો પ્રત્યે ઍન્ટિબોડી બનાવશે નહીં
B
મારી નાખેલા / નબળા પાડી દેવાયેલા રોગકર્તા સજીવના ઇન્જેક્શનથી નિષ્ક્રીય પ્રતિકાર મળે છે.
C
હીપેટાઇટીસ બીની રસી બનાવવા કેટલાક પ્રજીવોનો ઉપયોગ થાય.
D
સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતી સર્પપ્રતિવિષ (સર્પ વિરોધી રસી)નું ઇન્જેકશન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ લાળ અને અશ્રુ |
$a.$ કોષરસીય અંતરાય |
$2.$ શ્લેષ્મ પડ | $b.$ કોષીય અંતરાય |
$3.$ $PMNL$ | $c.$ દેહધાર્મિક અંતરાય |
$4.$ ઈન્ટરફેરોન્સ | $d.$ ભૌતિક અંતરાય |
medium