$PMNL$ શું છે ?
એકકેન્દ્રિકણો
નૈસર્ગિક મારકકોષો
તટસ્થકણો
મેક્રોફેઝ
ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.
નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
ભૌતિક અંતરાય = ......... અને દેહધાર્મિક અંતરાય = ......
શ્લેષ્મ કયા આવેલું છે?