બાળકમાં થાયમસ ગ્રંથિને ઈજા થાય તો શું થશે?

  • A

    રૂધિરમાં હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો

  • B

    સ્ટેમ સેલ્સના ઉત્પાદનમાં ઘટાડો

  • C

    એન્ટિબોડી દ્વારા પ્રાપ્ત થતી પ્રતિકારકતામાં ઘટાડો

  • D

    કોષીય પ્રતિકારકતામાં ઘટાડો

Similar Questions

માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે.........

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.

વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.

ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

પ્રતિકારક તંત્રના સંદર્ભમાં 'સ્મૃતિ' શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે ?

નીચે બે વિધાનો આાપેલાં છે :

વિધાન $I$ : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે.

વિધાન $II$ : અસ્થિમજ્જા અને થાયમસ $T-$ લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  • [NEET 2024]

રસીકરણ વિશે માહિતી આપો.