એલર્જી દરમિયાન કયા ઇમ્યુનોગ્લોબ્યુલીનની સંખ્યા વધે છે ?

  • A

    $  Ig-A$

  • B

    $  Ig-E$

  • C

    $  Ig-G$

  • D

    $  Ig-M$

Similar Questions

રોગપ્રતિકારકતા અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતંત્રના.....ગુણધર્મ પર આધારિત છે.

લિમ્ફોકાઈન્સ કે ઈન્ટરફેરોન્સનો સ્ત્રાવ શરીરમાં ક્યાં કોષો દ્વારા થાય છે.

ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?

એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.

વનસ્પતિમાં લિંગ નિશ્ચયન .....ના લીધે થાય છે.