$S -$ વિધાન :સૂક્ષ્મજીવોની આથવણ પ્રક્રિયાનો ઉપયોગ કેટલાક વિટામિન્સ બનાવવામાં પણ થાય છે.
$R - $ કારણ :આસબિયા ગોસીપી દ્વારા રીબોફ્લેવીન બનાવાય છે.
$ S$ અને $ R $ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $ R$ એ $ S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S $ ખોટું છે અને $R$ સાચું છે.
સીવેજ પર અજારક બેક્ટેરિયાની ક્રિયા વિધી દ્વારા નીચેનામાંથી મુખ્યત્વે કયો વાયું ઉત્પન્ન થાય છે?
નીચેનામાંથી શેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતીમાં કરવામાં આવતો નથી ?
સોયાબીનના આથવણથી બનતો ખોરાક
$IARI$ નું પૂર્ણનામ....
$IARI$નું પૂર્ણનામ આપો.