માનવ કલ્યાણ માટે જીવંત જીવના વપરાશને...... કહે છે.
પારિસ્થિતિક જીવવિજ્ઞાન
પ્રયોજિત જીવવિજ્ઞાન
પાયાનું જીવવિજ્ઞાન
જૈવભૌતિકશાસ્ત્ર
સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.
નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે જેનાથી ખેડૂતો પાસે $50\%$ થી વધુ ચોખાનું ઉત્પાદન થયાનો અહેવાલ છે ?
જલજ હંસરાજ જે ખૂબ જ સારું જૈવિક ખાતર છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા વપરાય છે?
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?