$S -$  વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.

$R -$  કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$  વપરાય છે.

  • A

      $S $ અને $R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.

  • B

      $S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S $ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

     $ S $ અને $R $ બંને ખોટા છે.

Similar Questions

કઈ વનસ્પતિમાં આથવણની ક્રિયાથી ટોડું પીણું બને છે?

આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ? 

સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક ક્યો છે ?

નીચેના માંથી બેક્ટરીયા ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવેલી નીપજ

યીસ્ટનો ઉપયોગ ........... ના ઉત્પાદનમાં કરવામાં આવે છે. .

  • [AIPMT 2012]