વિધાન $A :$ વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

 કારણ $R :$  આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

     $ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.

  • C

      $A$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

     $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

પોમેટો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?

પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • [NEET 2014]

વનસ્પતિના કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાને કહે છે :

  • [NEET 2024]

કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?