આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....

  • A

    તે વધુ સ્થાયી હોય છે

  • B

    તેનું સહેલાઈથી પુનઃસર્જન થાય છે.

  • C

    તેના વડે વાઈરસમુક્ત ક્લોન વનસ્પતિઓ પેદા કરી શકાય છે.

  • D

    ઉપરના ત્રણેય વિધાનો સાચા છે.

Similar Questions

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....

  • [AIPMT 2006]

વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની કઈ પદ્ધતિઓ અગત્યની છે ?

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?

કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.