પ્રયોગશાળામાં વનસ્પતિપેશી કે અંગોનું સંવર્ધન એટલે .......
પ્રાણીસંવર્ધન
વનસ્પતિ-સંવર્ધન
પ્રાણીગર્ભનું સંવર્ધન
ઉપર્યુક્ત ત્રણેય
રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની કઈ પદ્ધતિઓ અગત્યની છે ?
સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?
$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.
$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.
$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.