કૅલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે?

  • A

      નિવેશ્યનન $\rightarrow$ કૅલસકક $\rightarrow$ કોષવિભાજન  $\rightarrow$સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

  • B

      નિવેશ્ય $\rightarrow$ કૅલસ $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

  • C

      કૅલસ $\rightarrow$ નિવેશ્ય $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

  • D

      નિવેશ્ય $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ કૅલસ $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.

Similar Questions

આપેલામાંથી વનસ્પતિનો ક્યો ભાગ વાઈરસ મુકત વનસ્પતિનાં નિર્માણ માટે explant તરીકે ઉપયોગમાં લેવાય છે.

લીસ્ટ$- I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :

લીસ્ટ $- I$ લીસ્ટ $- II$
$(a)$ જીવરસ સંયોજન $(i)$ પૂર્ણક્ષમતા
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન $(ii)$ પોમેટો
$(c)$ વર્ધનશીલ પેશી સંવર્ધન $(iii)$ સોમાક્લોન્સ
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન $(iv)$ વિષાણુ રહિત વનસ્પતિઓ

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

$(a) \quad(b)\quad (c)\quad (d)$

  • [NEET 2021]

પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?

પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....

આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....