પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
સામ્યતા
ભિન્નતા
જીવસાતત્ય
અનુકૂલન
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
આકૃતિને ઓળખો.
ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભ્રૂણ ........ માંથી બને છે.