કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

  • A

    ચોક્કસ ભૂણીય કાળજી અને રક્ષણ

  • B

    માદાસજીવના દેહમાં યુગ્મનજનમાંથી તરૂણ સજીવ વિકાસ પામે છે.

  • C

    $A$ અને $B$ બંને

  • D

    આપેલામાંથી એકપણ નહીં

Similar Questions

યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)

- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.

- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.

- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.

- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.

આપેલ આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર ઘરાવતા પ્રાણીઓને અલગ તારવો.

$I -$ વાંદરા, $II -$ ગાય, $III -$ ઘેટા, $IV -$ એેપ, $V -$ માનવ, $VI -$ ઉંદર, $VII -$ હરણ, $VIII -$ કૂતરા, $IX -$ વાઘ

માસિક ઋતુચક્ર $\quad$ $\quad$ $\quad$ ઋતુકીય ઋતુચક્ર

ખોટું વિધાન ઓળખો. 

ખોટુ વિધાન ઓળખો.