કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

  • A

    ચોક્કસ ભૂણીય કાળજી અને રક્ષણ

  • B

    માદાસજીવના દેહમાં યુગ્મનજનમાંથી તરૂણ સજીવ વિકાસ પામે છે.

  • C

    $A$ અને $B$ બંને

  • D

    આપેલામાંથી એકપણ નહીં

Similar Questions

કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ - $II$

$(A)$  સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં

$(i)$  જન્યુજનન

$(B)$  જન્યુ નિર્માણ

$(ii)$  સ્ત્રીકેસરીય

$(C)$  ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ

$(iii)$  યુક્ત સ્ત્રીકેસરી $(Syncarpous) $

$(D)$  એકલિંગી માદા પુષ્પ

$(iv)$  ક્રિકોષકેન્દ્રી

  • [NEET 2016]

વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?

નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?

અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..

નીચે આપેલી આકૃતિને ઓળખો.