કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
ચોક્કસ ભૂણીય કાળજી અને રક્ષણ
માદાસજીવના દેહમાં યુગ્મનજનમાંથી તરૂણ સજીવ વિકાસ પામે છે.
$A$ અને $B$ બંને
આપેલામાંથી એકપણ નહીં
કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ |
કૉલમ - $II$ |
$(A)$ સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં |
$(i)$ જન્યુજનન |
$(B)$ જન્યુ નિર્માણ |
$(ii)$ સ્ત્રીકેસરીય |
$(C)$ ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ |
$(iii)$ યુક્ત સ્ત્રીકેસરી $(Syncarpous) $ |
$(D)$ એકલિંગી માદા પુષ્પ |
$(iv)$ ક્રિકોષકેન્દ્રી |
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..
નીચે આપેલી આકૃતિને ઓળખો.