વનસ્પતિમાં ફલન કયારે શકય બને?

  • A

    પરાગરજનું સ્થાપન સ્ત્રીકેસર પર થાય, તે પહેલા મૃત્યુ પામે ત્યારે

  • B

    પરાગરજ મુકત થાય અને જીવિતતા ગૂમાવે તે પહેલા પરાગાસન પર સ્થાપન પામે

  • C

    પરાગાસન ગ્રહણશિલ બને તે પહેલાં જ પરાગરજ મુકત થાય

  • D

    બધા સાચા

Similar Questions

ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?

  • [AIPMT 1999]

કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?

આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?

જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.