વનસ્પતિમાં ફલન કયારે શકય બને?
પરાગરજનું સ્થાપન સ્ત્રીકેસર પર થાય, તે પહેલા મૃત્યુ પામે ત્યારે
પરાગરજ મુકત થાય અને જીવિતતા ગૂમાવે તે પહેલા પરાગાસન પર સ્થાપન પામે
પરાગાસન ગ્રહણશિલ બને તે પહેલાં જ પરાગરજ મુકત થાય
બધા સાચા
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?
જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.