વનસ્પતિમાં ફલન કયારે શકય બને?

  • A

    પરાગરજનું સ્થાપન સ્ત્રીકેસર પર થાય, તે પહેલા મૃત્યુ પામે ત્યારે

  • B

    પરાગરજ મુકત થાય અને જીવિતતા ગૂમાવે તે પહેલા પરાગાસન પર સ્થાપન પામે

  • C

    પરાગાસન ગ્રહણશિલ બને તે પહેલાં જ પરાગરજ મુકત થાય

  • D

    બધા સાચા

Similar Questions

આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ફલન પહેલાં) કોલમ - $II$ (ફલન પછી)
$P$ અંડક $I$ ફળ
$Q$ અંડકાવરણ $II$ ભ્રૂણ
$R$ બીજાશય $III$ બીજ
$S$ બીજાશયની દિવાલ $IV$ ફલાવરણ
$T$ યુગ્મનજ $V$ બીજાવરણ

લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો. 

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ પ્રાઈમેટ $(1)$ જન્યુઓનું જોડાણ
$(b)$ નોન પ્રાઈમેટ $(2)$ સતત સંવર્ધક
$(c)$ ફલન $(3)$ વૃદ્ધિનો તબક્કો
$(d)$ જુવેનાઈલ તબકકો $(4)$ ઋતુકીય સંવર્ધકો