$50 cm$ લંબાઈ અને $5 cm^{2}$ આડછેદના ક્ષેત્રફળમાંથી ઉષ્માનું વહન થાય છે. તેના છેડાઓ અનુક્રમે $25 °C$ અને $125°C$ છે. સળિયાના પદાર્થની ઉષ્માવાહકતા $0.092\, kcal/ms \,C$ સળિયાનો તાપમાન પ્રચલન ....... $^oC/cm$ છે.

  • A

    $2$

  • B

    $0.2$

  • C

    $2.5$

  • D

    $20$

Similar Questions

ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.

કોપરની ઉષ્મા વાહકતા સ્ટીલ કરતાં $ 9$ ગણી હોય તો સંપર્ક સપાટીનું તાપમાન ......... $^oC$

બે દ્રવ્યોની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1 : 2$ છે. તો આજ દ્રવ્યોેના સળીયાની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 1$ હોય તો તેમના ઉષ્મિય અવરોધનો ગુણોત્તર ........

$T = 10^3\, K$ તાપમાને રહેલ એક ઊષ્મા સ્ત્રોતને બીજા $T = 10^2\, K$ તાપમાને રહેલા ઊષ્મા સંગ્રાહક સાથે $1\,m$ જાડા કોપરના ચોસલા વડે જોડવામાં આવે છે. કોપરની ઊષ્પીય વાહક્તા $0.1\, W K^{-1}m^{-1}$ હોય તો સ્થિત સ્થિતિમાં તેમાંથી પસાર થતું ઊર્જા ફલ્કસ ........ $Wm^{-2}$ હશે.

  • [JEE MAIN 2019]

નીચેનામાંથી ઉષ્મા માટે સાચો વિકલ્પ પસંદ કરો.