$1$ કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 \,\,kJ $ જેટલું કાર્ય કરવું પડે છે, જે દરમિયાન વાયુનું તાપમાન $ 7^o C$ જેટલું વધે છે, તો આ વાયું ....... છે. $(R = 8.3\,\, J\,\, mol^{-1} \,\,K^{-1})$
ત્રિ પરમાણ્વિક
એક પરમાણ્વિક
એક પરમાણ્વિક અને દ્વિ પરમાણ્વિકનું મિશ્રણ
દ્વિ પરમાણ્વિક
આદર્શ વાયુ માટે $P- V$ ના બે સમતાપી અને બે સમોષ્મી વક્રો દોરો.
સૂચી ને $I$ સૂચી $II$ સાથે મેળવો.
સૂચી $-I$ | સૂચી $-II$ |
$(a)$ સમતાપીય | $(i)$ દબાણ અચળ |
$(b)$ સમકદીય | $(ii)$ તાપમાન અચળ |
$(c)$ સમોષ્મી | $(iii)$ કદ અચળ |
$(d)$ સમદાબીય | $(iv)$ ઊષ્માનો જથ્થો અચળ |
નીચેનાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...