જો $\gamma$ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો $1 \,\,mol$ વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર શોધો. વાયુનું અચળ દબાણ $(P)$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય છે.
$\frac{{PV}}{{(\gamma - 1)}}$
$PV$
$\frac{R}{{(\gamma - 1)}}$
$\frac{{\gamma PV}}{{(\gamma - 1)}}$
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ PQRSP $ માં થતું કાર્ય .......... $\mathrm{J}$
$R$ ત્રિજ્યાનો નળાકાર $K_1$ ઉષ્માવાહકતા વાળા પદાર્થનો બનેલો છે. તેની ફરતે $K_2$ ઉષ્માવાહકતાવાળા પદાર્થની નળાકાર કવચ જેની આંતરિક ત્રિજ્યા $2$ અને બાહ્ય ત્રિજ્યા $ 2 R$ છે. આ સંયુક્ત જોડાણના બંને છેડાઓને બે અલગ અલગ તાપમાને રાખેલા છે. નળાકારની સપાટી અને તંત્રમાંથી સ્થિર અવસ્થામાં કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. તંત્રની ઉષ્મા વાહકતા ......શોધો.
જો પ્રવાહી $95°C$ થી $90°C$ અને $30\,\, sec$ માં ઠંડુ પડે છે અને $55°C$ થી $50°C$ એ $70 \,\,sec$ માં ઠંડુ પડે ત્યારે ઓરડાનું તાપમાન ...... $^oC$ છે.
$30°C$ અને $0°C $ ની વચ્ચે રેફ્જિરેટરનો પરફોર્મન્સ ગુણાંક
પદાર્થ પર કાળો ડાધો છે. જો પદાર્થને ગરમ કરીને અંધારા રૂમમાં લઈ જવામાં આવે ત્યારે તે ચમકે છે. આ શેના આધારે સમજાવી શકાય છે?