$40\%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નોટ એન્જિન $ 500 K$ તાપમાને ઉષ્મા મેળવે છે. જો તેની કાર્યક્ષમતા $50\%$ હોય તો તે જ Exhaust તાપમાન માટે Intake તાપમાન ..... $K$ થાય.
$800 $
$900 $
$600 $
$700 $
જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $10\%$ વધારવામાં આવે ત્યારે સપાટી દ્વારા ઉત્સર્જાતા વિકિરણની તીવ્રતા ......$\%$ વધશે.
વીનનો સ્થળાંતરનો નિયમ - વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં ત્રણ માર્ગે જાય છે.ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ થાય,તો
જો $\gamma$ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો $1 \,\,mol$ વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર શોધો. વાયુનું અચળ દબાણ $(P)$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય છે.
આકૃતિમાં એક પરમાણ્વિક આદર્શ વાયુ પર ચક્રિય પ્રક્રિયા દર્શાવેલ છે. સાચું નિવેદન પસંદ કરો.