$M $ દળ અને $'r' $ ત્રિજ્યાની પાતળી વર્તૂળાકાર તકતી તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ચાકગતિ કરે છે. $m$ દળના ચાર પદાર્થ રિંગના પરસ્પર લંબ વ્યાસના અન્ય બિંદુ પર મૂકેલા છે. રિંગનો કોણીય વેગ ........ થશે.

  • A

    $\frac{{M\omega }}{{4m}}$

  • B

    $\frac{{M\omega }}{{M\, + \,\,4m}}$

  • C

    $\frac{{(M\,\, + \,\,4m)\omega }}{M}$

  • D

    $\frac{{(M\, + \,\,4m)\omega }}{{M\, + \,4m}}$

Similar Questions

એક $m$ દળ ધરાવતો પદાર્થ $R_0$ ત્રિજયાના વર્તુળ પર $v_0$ વેગથી અમક્ષિતિજ લીસા સમતલમાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળને લીસા સમતલમાં રહેલા છિદ્રમાંથી પસાર થતાં દોરી વડે બાંધી રાખેલ છે.દોરી પરનું તણાવબળ ધીરે ધીરે વધારવામાં આવે છે અને છેલ્લે $m$ દળવાળો પદાર્થ $\frac{{{R_0}}}{2}$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે,તો અંતિમ ગતિઊર્જાનું મૂલ્ય કેટલા ગણુ થાય_____

લોખંડ અને એલ્યુમિનિયમની મદદથી વર્તૂળાકાર તકતી બનાવવામાં આવે છે. જેથી તેની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય છે. તે શક્ય છે જો...

એક તકતી સરક્યા સિવાય અચળ વેગથી ગબડે છે, તો તેની કુલ ગતિઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે ?

બે કણોના દળ $ m_1$ અને $ m_2 $ છે. આ કણોના દ્રવ્યમાન-કેન્દ્ર તરફ પહેલા કણ $(m_1)$ ને અંતર જેટલું ખસેડવામાં આવે છે. આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર એ જ સ્થાન પર રહે તે માટે બીજા કણને કેટલું ખસેડવું જોઈએ ?

આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે કઈ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે?