$M $ દળ અને $R$ ત્રિજ્યાનો ઘન નળાકાર સમક્ષિતિજ સ્થિતિમાં મૂકેલો છે. બે દોરી નળાકારની ફરતે વીટાળેલી છે. જેમ દોરીના વળ ઉકલતા જાય તેમ દોરીમાં તણાવ અને નળાકારનો પ્રવેગ શોધો.

801-325

  • A

    $Mg, 4g$

  • B

    $\frac{{Mg}}{2},\frac{4}{3}\,\,g$

  • C

    $\frac{{Mg}}{6},\,\,\frac{2}{3}\,\,g$

  • D

    $\frac{{Mg}}{3},\frac{1}{3}\,\,g$

Similar Questions

તંત્રને સમતોલન સ્થિતિમાં રાખવા માટે તેના પર લાગતા ટોર્કને સંતુલિત કરવું પડે . આ વિધાન સાચું કરવા માટે ટોર્ક ક્યાં લેવું પડે ?

આકૃતિ માં બતાવ્યા પ્રમાણે $BA$ અને $CA$ બે બાજુઓ કે જેની લંબાઈ $1.6$ મીટર છે તેવી એક નિસરણીને $A$ પર લટકાવેલ છે. $0.5\, m$ ના એક દોરડા $DE$ ને નિસરણીની અધવચ્ચે બાંધેલ છે. $BA$ બાજુ સાથે $8$ થી $1.2\, m$ પર $40 \,kg$ વજન એક બિંદુ Fથી લટકાવવામાં આવેલ છે. ભોંયતળિયાને ઘર્ષણરહિત ધારીને અને નિસરણીના વજનની અવગણના કરીને, દોરડામાંનો તણાવ અને નિસરણી પર ભોંયતળિયા દ્વારા લગાડવામાં આવેલાં બળ શોધો. ( $g=9.8 \;m / s ^{2}$ લો.) (સૂચના : નિસરણીની દરેક બાજુનું સંતુલન અલગ અલગ ધ્યાનમાં લો.)

$m$ દળનો પદાર્થ મુકત કરતાં $h$ અંતર કાપ્યા પછી તેનો વેગ

એક નિયમિત સળિયો $AB$ ની લંબાઇ $l$ અને દળ $m$ છે, તે બિંદુ $A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3 $ હોય, તો સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?

  • [AIPMT 2007]

$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે, જેનું કેન્દ્ર $O$ છે. $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ એ અનુક્રમે $AB, BC$ અને $AC$ બાજુ પર લાગતાં બળો છે. જો $O$ ને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય હોય, તો $\vec{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 1998]