નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
સમાન સંખ્યામાં ન્યુટ્રોન ધરાવતા ન્યુક્લિયસને સમભારીય કહે છે.
રેડિયો એક્ટિવ ક્ષયનો દર નિયંત્રિત કરી શકાતો નથી પરંતુ ન્યુક્લિયર વિખંડનને નિયંત્રિત કરી શકાય છે.
ન્યુક્લિયર બળો ટૂંકી આકર્ષી અને વિદ્યુતભાર આધારિત છે.
દ્રવ્યની તરંગ લંબાઈ દ બ્રોગ્લી સૂત્ર દ્વારા આપવામાં આવે છે. પરંતુ ફોટોનની આ સૂત્ર દ્વારા આપી શકાતી નથી.
$\alpha $-પ્રકીર્ણનના પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી અંદાજવામાં આવી ?
આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખો અને સમજાવો.
ન્યુક્લીયસની નીચેનામાંથી કઈ જોડી સમન્યુટ્રોનિક (આઇસોટોન) છે?
નીચેનામાંથી કઈ આફૃતિ $I _{ n }\left(\frac{R}{R_{0}}\right)$ નો $I _{ n }(A)$ સાથેનો ફેરફાર દશાવે છે. (જો $R=$ ન્યુક્લિયસની ત્રિજ્યા, $A$ તેનું પરમાણુ દળાંક)
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 \;fm$ હોય, તો ${ }_{32}^{125} Te$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?