જો ન્યુક્લિયસનું $e^- $ કણનું ઉત્સર્જન કરે તો તેનો ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર $[n/p]$ …..
વધશે
ઘટશે
બદલાશે નહિ
કહી શકાય નહિ
એક પરમાણું કેન્દ્ર બે પરમાણ્વીય ભાગમાં આએવી રીતે વિભાજીત થાય છે કે તેના ન્યુકિલયનના કદનો ગુણોત્તર $1: 2^{1 / 3}$ છે. તેની પરસ્પર ઝડપનો ગુણોતર $n: 1$ છે. જ્યાં $n$ ની કિમંત ........ છે.
બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક $4:3$ ના ગુણોતર છે. તેઓની ધનતા $.........$ ગુણોત્તર મુજબ હશે.
ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર લખો.
ભારે ન્યુક્લિયસ $\frac{N}{P}$ ની કોઈપણ કિંમત માટે અસ્થાયી છે. કારણ કે,
ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?