જો ન્યુક્લિયસનું $e^- $  કણનું ઉત્સર્જન કરે તો તેનો ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર $[n/p]$ …..

  • A

    વધશે

  • B

    ઘટશે

  • C

    બદલાશે નહિ

  • D

    કહી શકાય નહિ

Similar Questions

લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો ${}_3^6Li$ અને ${}_3^7Li$ નું પ્રમાણ (જથ્થો) અનુક્રમે $7.5\ %$ અને $92.5\ %$ છે. તેમના દળો અનુક્રમે $6.01512\,u$ અને $7.01600\,u$ છે. લિથિયમનું પરમાણુ દળ શોધો.

$(b)$ બોરોનને બે સ્થાયી સમસ્થાનિકો ${}_5^{10}B$ અને ${}_5^{11}B$ છે. તેમનાં દળ અનુક્રમે $10,01294 1\,u$ અને $11.00931 1 \,u$ છે અને બોરોનનું પરમાણુદળ $10.811 \,u$ છે. ${}_5^{10}B$ અને ${}_5^{11}B$ નું સાપેક્ષ પ્રમાણ શોધો. 

$A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?

$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$

  • [JEE MAIN 2020]

જો ${ }_1^2 H ,{ }_2^4 He ,{ }_{26}^{56} Fe ,{ }_{92}^{235} U$ ની કુલ બંધન ઊર્જા અમુક્રમે $2.22,28.3,492$ અને $1786\,Mev$ છે. તેમાંથી સૌથી સ્થિર ન્યુક્લિઅસ ક્યુ હશે ?

$192$ પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક.......

  • [JEE MAIN 2024]

નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?