પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની દલીલ સમજાવો.
રૂધરફોર્ડના $\alpha$ -પ્રકીર્ણનના પ્રયોગમાં ........મળે છે.
સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો.
સંઘાત પ્રાચલ કોને કહે છે ?
પરમાણુનું કદ ...... ના ક્રમમાં હોય છે.