સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો. 

Similar Questions

દરેક વિધાનને અંતે આપેલ શબ્દ શબ્દ સમૂહોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

$(a)$ થોમસનના મૉડેલમાં પરમાણુનું પરિમાણ, રધરફર્ડના મૉડેલમાં પરમાણુના પરિમાણ ............. છે.          (કરતાં ઘણું મોટું / થી જુદું નથી / કરતાં ઘણું નાનું)

$(b)$  ........... ની ધરા અવસ્થામાં ઈલેક્ટ્રૉન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ......... માં ઈલેક્ટ્રૉન હંમેશાં ચોખ્ખું (Net) બળ અનુભવે છે.          (થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)

$(c)$ ..... પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે.          (થોમસન મૉડેલ / રધરફર્ડ મોડેલ)

$(d)$ ....... માં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે પરંતુ .... માં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે.

(થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)

$(e)$ ......... માં પરમાણુનો ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે.     (રધરફર્ડ મૉડેલ / બંને મૉડેલ)

$Li^{++}$ માં પ્રથમ થી ત્રીજી બોહરની કક્ષામાં ઈલેકટ્રોનની ઉત્તેજીતતા માટે જરૂરી ઊર્જા ......$eV$ છે.

વાયુમાં વિધુતવિભાર અંગેના થોમસનના પ્રયોગો પરથી શું દર્શાવ્યું ? અને પ્લમ પુડિંગ મોડલ સમજાવો. 

ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે. તેમનાં વેગનો ગુણોત્તર $8 : 1$ છે,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?

શાસ્ત્રીય વાદ અનુસાર રધરફોર્ડનો પરમાણુ કેવો હતો ?