સન્મુખ સંઘાત એટલે શું? તે માટે સંઘાત પ્રાચલ જણાવો.
પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની સમજૂતી આપો.
શાસ્ત્રીય વાદ અનુસાર રધરફોર્ડનો પરમાણુ કેવો હતો ?
$_{83}^{214}Bi$ માંથી ઉત્સર્જિત $\alpha -$ કણોની કેટલી ઊર્જાવાળા કિરણોને લીધા હતાં ?
$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
ઘનમાં બેન્ડના બંધારણનું સ્પષ્ટીકરણ ……ને લીધે હોય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.