નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.

  • A

    અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે.

  • B

    આવતી કાલે રજા છે.

  • C

    શૂન્યેતર સંખ્યાઓ $x$ અને $y$ માટે $x^2 + y^2 \neq 0$

  • D

    પાયથાગોરસ ગણિતશાસ્ત્રી હતા.

Similar Questions

વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે,  $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો 

વિધાન $p \rightarrow  (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.

  • [AIEEE 2008]

સંયોજિત વિધાન $(\mathrm{P} \vee \mathrm{Q}) \wedge(\sim \mathrm{P}) \Rightarrow \mathrm{Q}$ નું તુલ્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2021]

નીચેનામાંથી ક્યું બુલિયન સમીકરણ નિત્ય સત્ય છે ? 

  • [JEE MAIN 2019]

વિધાન $(p \vee q) \wedge(q \vee(\sim r))$ નો નિષેધ $...........$ છે.

  • [JEE MAIN 2023]