નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે.
આવતી કાલે રજા છે.
શૂન્યેતર સંખ્યાઓ $x$ અને $y$ માટે $x^2 + y^2 \neq 0$
પાયથાગોરસ ગણિતશાસ્ત્રી હતા.
સયોજિત વિધાન $^ \sim p \vee \left( {p \vee \left( {^ \sim q} \right)} \right)$ નું નિષેધ ..... થાય
અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે.
$q :$ રમેશએ તેના ગામની બહાર છે.
$r :$ રવિવાર છે.
$s :$ શનિવાર છે.
તો વિધાન "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
જો વિધાન $(p \rightarrow q) \rightarrow (q \rightarrow r)$ એ અસત્ય હોય તો વિધાનો $p,q,r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે ......... થાય
આપેલ વિધાનનું નિષેધ કરો:” જો હુ શિક્ષક બનીશ ,તો હુ સ્કુલ બનાવીશ.” .