નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.

  • A

    અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે.

  • B

    આવતી કાલે રજા છે.

  • C

    શૂન્યેતર સંખ્યાઓ $x$ અને $y$ માટે $x^2 + y^2 \neq 0$

  • D

    પાયથાગોરસ ગણિતશાસ્ત્રી હતા.

Similar Questions

સયોજિત વિધાન  $^ \sim p \vee \left( {p \vee \left( {^ \sim q} \right)} \right)$ નું નિષેધ ..... થાય 

અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે. 

$q :$ રમેશએ તેના ગામની બહાર છે.

$r :$ રવિવાર છે. 

$s :$ શનિવાર છે. 

તો વિધાન  "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.

  • [JEE MAIN 2022]

નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:

"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"

  • [JEE MAIN 2020]

જો વિધાન $(p \rightarrow q) \rightarrow (q \rightarrow r)$ એ અસત્ય હોય તો વિધાનો $p,q,r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે ......... થાય 

આપેલ વિધાનનું નિષેધ કરો:” જો હુ શિક્ષક બનીશ ,તો હુ સ્કુલ બનાવીશ.” .

  • [AIEEE 2012]