જો વિધાન $p$ $\rightarrow$ ~$q$ અસત્ય હોય તો
$p$ એ સાચું, $q$ એ ખોટું
$p$ એ ખોટું , $q$ એ સાચું
$p$ એ ખોટું , $q$ એ ખોટું
$p$ એ સાચું, $q$ એ સાચું
‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....
$p \wedge( q \wedge \sim( p \wedge q ))$નું નિષેધ $............$ છે.
વિધાન $p \rightarrow (q \wedge r)$ નું નિષેધ = …….
ધારો કે $( S 1)(p \Rightarrow q) \vee(p \wedge(\sim q))$ એ નિત્ય સત્ય છે
$(S2)$ $((\sim p) \Rightarrow(\sim q)) \wedge((\sim p) \vee q)$ એ નિત્ય મિથ્યા છે.
તો $..............$
વિધાન $- I : (p \wedge \sim q) \wedge (\sim p \wedge q)$ એ તર્કદોષી છે.
વિધાન $- II : (p \rightarrow q) \Leftrightarrow (\sim q \rightarrow \sim p)$ એ નિત્યસત્ય છે .