‘‘જો હું શિક્ષક બનું તો હું શાળા ખોલીશ’’ વિધાનનું નિષેધ

  • A

    હું શિક્ષક નહીં બનું અથવા હું શાળા ખોલીશ.

  • B

    હું શિક્ષક બનીશ અને હું શાળા નહીં ખોલું.

  • C

    કદાચ હું શિક્ષક નહીં બનું અથવા હું શાળા નહીં ખોલું.

  • D

    નહીં હું શિક્ષક બનીશ કે નહીં હું શાળા ખોલીશ.

Similar Questions

બે  વિધાનો ધ્યાનથી જુઓ.

$(\mathrm{S} 1):(\mathrm{p} \rightarrow \mathrm{q}) \vee(\sim \mathrm{q} \rightarrow \mathrm{p})$ એ સંપૂર્ણ સત્ય છે

$(S2): (\mathrm{p} \wedge \sim \mathrm{q}) \wedge(\sim \mathrm{p} \vee \mathrm{q})$ એ તર્કદોષી છે  

તો    .. . . . . 

  • [JEE MAIN 2021]

વિધાન $p \Rightarrow   (q \Rightarrow  p)$ એ .....સાથે તાર્કિક રીતે સમાન છે.

‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ

તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના ગુણાકાર વિશે એકમ ઘટક કયો છે ?

નીચેના પૈકી ક્યુ વિધાન નિત્યસત્ય છે?

  • [JEE MAIN 2022]