“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય
જો તમે ભારતના નાગરિક હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો
જો તમે ભારતના નાગરિક ન હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો નહી
જો તમારો જન્મ ભારતમાં થયો ન હોય તો તમે ભારતના નાગરિક નથી
જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક નથી
નીચે પૈકી કયું સત્ય છે.
વિધાન $(p \vee q) \wedge(q \vee(\sim r))$ નો નિષેધ $...........$ છે.
વિધાન $1$:$\left( {p \wedge \sim q} \right) \wedge \left( { \sim p \wedge q} \right)$ ફેલેસી છે.
વિધાન $2$:$(p \rightarrow q) \leftrightarrow ( \sim q \rightarrow \sim p )$ ટોટોલોજી છે.
જો બુલિયન બહુપદી $( p \Rightarrow q ) \Leftrightarrow( q *(\sim p ))$ એ સંપૂર્ણ સત્ય હોય તો $p *(\sim q )$ એ . . . . ને તુલ્ય છે.
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?