“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય 

  • [JEE MAIN 2019]
  • A

    જો તમે ભારતના નાગરિક હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો 

  • B

    જો તમે ભારતના નાગરિક ન હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો નહી

  • C

    જો તમારો જન્મ ભારતમાં થયો ન હોય તો તમે ભારતના નાગરિક નથી 

  • D

    જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક નથી 

Similar Questions

નીચે પૈકીનું કયું વિધાન છે ?

ધારો કે $( S 1)(p \Rightarrow q) \vee(p \wedge(\sim q))$ એ નિત્ય સત્ય છે

$(S2)$ $((\sim p) \Rightarrow(\sim q)) \wedge((\sim p) \vee q)$ એ નિત્ય મિથ્યા છે.

તો $..............$

  • [JEE MAIN 2023]

નીયે પ્રમાણે બે વિધાનો વિચારો :

$P_1: \sim( p \rightarrow \sim q )$

$P_2:( p \wedge \sim q ) \wedge((\sim p ) \vee q )$

જો વિધાન $p \rightarrow((\sim p ) \vee q )$ નું મુલ્યાંકન  $FALSE$ થતું હોય, તો :

  • [JEE MAIN 2022]

$(p \wedge(\sim q)) \vee(\sim p)$ નો નિષેધ $.........$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે 
$Q$ : સુમન અમીર છે 
$R$ : સુમન પ્રમાણિક છે 
 

"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય"  આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.

  • [JEE MAIN 2015]