જો વિધાન $p \rightarrow (q \vee r)$ સાચું હોય, વિધાનો $p, q, r$ ની અનુક્રમે સત્યાર્થતા મૂલ્ય કયું થાય ?

  • A

    $T, F, T$

  • B

    $F, T, F$

  • C

    $F, F, F$

  • D

    આપેલ પૈકી એકપણ નહિં.

Similar Questions

જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow  q$ નું નિષેધ વિધાન મેળવો. 

વિધાન $1$: $\sim (p \leftrightarrow \sim q)$એ $p\leftrightarrow q $ને તુલ્ય છે.

વિધાન $2$: $\sim (p \leftrightarrow \sim q)$ ટોટોલોજી છે.

  • [AIEEE 2009]

$p\Rightarrow  q$ ના સમાનાર્થીંનું પ્રતિપ......છે.

નીચેનાં વિધાનો ધ્યાને લો:

$A$ : રિષી ન્યાયાધિશ છે,

$B$ : રિષી પ્રામાણિંક છે.

$C$ :રિષી ધમંડી નથી

 વિધાન "જો રિષી ન્યાયાધિશ હોય અને તે ધમંડી ન હોય, તો તે પ્રામાણણક છે." નું નિષેધ........ છે

  • [JEE MAIN 2022]

જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$  ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય  

  • [JEE MAIN 2019]