‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....
જો ચતુષ્કોણ એ ચોરસ ન હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે.
જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ ન હોય.
ચતુષ્કોણ એ ચોરસ છે અને તે સમબાજુ ચતુષ્કોણ નથી.
ચતુ»કોણ એ ચોરસ નથી અને તે સમબાજુ ચતુષ્કોણ છે.
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
નીચેના માંથી ક્યૂ વિધાન ગાણિતિકીય તર્ક રીતે વિધાન $\left( {p \to \sim p} \right) \to \left( {p \to q} \right)$ જેવુ નથી ?
જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય
"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય
નીચેના માંથી ક્યૂ સાચું છે ?