બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય શોઘો.

  • A

    $\sqrt 2 $

  • B

    $\sqrt 3 $

  • C

    $1/\sqrt 2 $

  • D

    $\sqrt 5 $

Similar Questions

બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય કેટલું થાય?

બે સદિશો $\overrightarrow A $ અને $\overrightarrow B $ નો પરિણામી સદિશ $\overrightarrow R$ છે, તો $\overrightarrow {\left| R \right|} \,...\,\overrightarrow {\left| A \right|} \, + \,\overrightarrow {\left| B \right|} $

સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $ F$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો ........ $^o$  હશે.

બે સદિશો $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ વચ્ચેનો ખૂણો $\theta $ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશ નું મૂલ્ય લઘુતમ મળે. 

વિધાન $A$ : જો $A, B, C, D$ એ અર્ધ વર્તુળ કેન્દ્ર $O$ પર ચાર બિંદુઓ એવા છે કે જેથી $|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|$ હોય, તો $\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}$

કારણ $R$ : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ $\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}$ આપે છે. 

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો. 

  • [JEE MAIN 2021]