$M$ દળનો ગોળો $u$ વેગથી $ m$ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી તેમનો વેગ $V$ અને $ v$ છે,તો $v$ કેટલો હશે?
$\frac{{2uM}}{m}$
$\frac{{2um}}{M}$
$\frac{{2u}}{{1 + \frac{m}{M}}}$
$\frac{{2u}}{{1 + \frac{M}{m}}}$
નીચે બે વિધાનો આપ્યાં છે.તેમની નીચે જુદા-જુદા વિકલ્પો આપેલા છે.આ ચાર વિકલ્પોમાંથી એવો વિકલ્પ પસંદ કરો કે જે ઉપરોકત બંને વિધાનોને સ્પષ્ટપણે યથાર્થ રીતે સમજાવે.
વિધાન $- 1$: એક જ દિશામાં ગતિ કરતાં બે કણો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં તેઓની તમામ ઊર્જા ગુમાવતા નથી.
વિધાન $- 2$: તમામ પ્રકારનાં સંઘાત માટે વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત સાચો ઠરે છે.
એક પદાર્થ અચળ પાવર આપતા એક મશીન વડે સીધી રેખામાં ગતિ કરે છે. પદાર્થેં $t$ સમયમાં કાપેલ અંતર શેના સમપ્રમાણમાં હશે?
બે સમાન દળના સૂûમ કણો સમક્ષિતિજ વક્ર કક્ષામાં $A$ બિંદુથી વિરૂદ્ધ દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેઓનો સ્પર્શકીય વેગ અનુક્રમે $v$ અને $2v$ છે. જે આકૃતિમાં દર્શાવ્યો છે. સંઘાત સમયે (વચ્ચે) કણો સમાન ઝડપ સાથે ગતિ કરે છે. $A$ થી બીજા સ્થાને કેટલી સ્થિતિસ્થાપક સંઘાત થવો જોઈએ કે જેથી આ બે કણો ફરીથી $A$ બિંદુ પહોંચે ?
જેનો પ્રતિવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેની સાથે એક કણ સુરેખ રેખા પર ગતિ કરે છે. તેના ગતિ ઊર્જાના ક્ષય (વ્યય) માટે કોઈપણ સ્થાનાતર એ કોના સમપ્રમાણમાં હોય છે.
એક $m$ દળવાળા સ્થિર પદાર્થને નિયમિત પ્રવેગિત કરતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે.સમયના પદમાં પદાર્થને પૂરો પડાતો તત્કાલીન પાવર _________ હશે.