$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય
$A$ અને $B$ સાચા
$A$ અને $R$ ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?
પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે ?
અપત્યપ્રસવી માટે અસંગત વિધાન પસંદ કરો.
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.