$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.

$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય

  • A

    $A$ અને $B$ સાચા

  • B

    $A$ અને $R$ ખોટા

  • C

    $A$ સાચું, $R$ ખોટું

  • D

    $A$ ખોટું, $R$ સાચું

Similar Questions

ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

નીચેનામાંથી કયાં સજીવના દૈહિકકોષમાં સૌથી વઘારે સંખ્યામાં રંગસૂત્રો હોય છે?

નીચે પૈકી કયો સજીવ પ્રાઈમેટ નથી?

નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?

અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..