$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.
$A$ અને $B$ બંને સાચા
$A$ અને $B$ બંને ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?
કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
ખોટા વાક્ય પર ચિહ્ન કરો.
જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?