પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
ગોળાકાર, $25-50$
લંબચોરસ, $25-50$
લંબગોળ, $10-25$
ગોળાકાર, $75-100$
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
નીચે આપેલ રચનાને ઓળખો.
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.
પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.