$A:$ અંતઃસ્ત્રાવ એ પોષક તત્વ નથી.

$B:$ અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહકની જેમ કાર્ય કરે છે અને વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.

  • A

    $A$ અને $B$ બંને સાચા છે.

  • B

    $A$ અને $B$ બંને ખોટા છે.

  • C

    $A$ સાચું છે અને $B$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે અને $B$ સાચું છે.

Similar Questions

થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?

  • [AIPMT 2002]

મેલેનીન ......... થી રક્ષણ આપે છે. .

  • [AIPMT 2002]

..... સ્તનગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે.

શરીરમાં $24$ કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્વતાનાં નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

હેરિંગ બોડી ..... માં જોવા મળે છે.