$A:$ અંતઃસ્ત્રાવ એ પોષક તત્વ નથી.
$B:$ અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહકની જેમ કાર્ય કરે છે અને વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
$A$ અને $B$ બંને સાચા છે.
$A$ અને $B$ બંને ખોટા છે.
$A$ સાચું છે અને $B$ ખોટું છે.
$A$ ખોટું છે અને $B$ સાચું છે.
થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?
મેલેનીન ......... થી રક્ષણ આપે છે. .
..... સ્તનગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે.
શરીરમાં $24$ કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્વતાનાં નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
હેરિંગ બોડી ..... માં જોવા મળે છે.