અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
એધા
જલવાહક મૃદુતક
જાડી દીવાલયુક્ત જલવાહિનીકીઓ
જલવાહક તંતુઓ
એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને યુસ્ટેલ $(Eustele)$ ..........માં હાજર હોય છે.
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.
દ્વિદળી મુલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.