અપત્ય પ્રસવતા એટલે ...... .

  • [AIPMT 1992]
  • A

    ભૂમિગત બીજપત્રોમાંથી બીજાંકુરણ

  • B

    ઉપરી ભૂમિગત બીજપત્રોમાંથી બીજાંકુરણ

  • C

    પરાગનયન સિવાય ફળનો વિકાસ

  • D

    ફળની અંદર જ જ્યારે વનસ્પતિ સાથે જોડાયેલ હોય ત્યારે બીજાંકુરણ

Similar Questions

$A$- ફળ એ પરીપકવ બીજાશય છે, જે ફલન બાદ વિકાસ પામે છે.

$R$ - ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર થાય તો તેને અફલીતફળ કહેવાય છે.

કેરીમાં ખાદ્ય ભાગ ………..

  • [AIPMT 2004]

કેરી $( \mathrm{Mango} )$ અને નારિયેળ $( \mathrm{Coconut} )$ એ અષ્ટિલા $ \mathrm{(Drupe} )$ છે. તે એક સ્ત્રીકેસર ઉચ્ચસ્થ બીજાશયમાંથી ઉત્પન થાય છે અને એક બીજમય હોય છે. નારિયેળમાં ખાવાલાયક ભાગ એ શું છે ? અપરિપક્વ (કાચા) નારિયેળમાં રહેલ નારિયેળનું પાણી શું છે ? તે જાણવો ?

ફળના ભાગો આકૃતિસહિત વર્ણવો.

નારિયેળના કયા ભાગમાંથી કાથી ઉત્પન્ન થાય છે?

  • [AIPMT 1996]