અપત્ય પ્રસવતા એટલે ...... .
ભૂમિગત બીજપત્રોમાંથી બીજાંકુરણ
ઉપરી ભૂમિગત બીજપત્રોમાંથી બીજાંકુરણ
પરાગનયન સિવાય ફળનો વિકાસ
ફળની અંદર જ જ્યારે વનસ્પતિ સાથે જોડાયેલ હોય ત્યારે બીજાંકુરણ
$A$- ફળ એ પરીપકવ બીજાશય છે, જે ફલન બાદ વિકાસ પામે છે.
$R$ - ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર થાય તો તેને અફલીતફળ કહેવાય છે.
કેરીમાં ખાદ્ય ભાગ ………..
કેરી $( \mathrm{Mango} )$ અને નારિયેળ $( \mathrm{Coconut} )$ એ અષ્ટિલા $ \mathrm{(Drupe} )$ છે. તે એક સ્ત્રીકેસર ઉચ્ચસ્થ બીજાશયમાંથી ઉત્પન થાય છે અને એક બીજમય હોય છે. નારિયેળમાં ખાવાલાયક ભાગ એ શું છે ? અપરિપક્વ (કાચા) નારિયેળમાં રહેલ નારિયેળનું પાણી શું છે ? તે જાણવો ?
ફળના ભાગો આકૃતિસહિત વર્ણવો.
નારિયેળના કયા ભાગમાંથી કાથી ઉત્પન્ન થાય છે?