પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..
પુષ્પો જુદાં જુદાં રંગના હોય છે.
પુષ્પોનું સહેલાઈથી દાબન કરાય છે.
પ્રજનન ભાગો, વાનસ્પતિક ભાગો કરતાં સ્થાયી અને રૂઢિગત હોય છે.
પુષ્પો જોડે સુંદર કામ થઈ શકે.
અનાનસ ફળ ...........માંથી વિકસે છે.
રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી બીજાશય
નીચે આપેલ કયો સ્ત્રીકેસરનો ભાગ છે ?
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણા $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$: પુષ્પની પરિભાષા છે - રૂપાંતરિત પ્રકાંડ જેમાં પ્રરોહ-અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે છે.
કારણ $R$ : પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત બને છે અને ક્રમિક ગાંઠ પરથી પર્ણોન્ન બદલે પાર્ર્વીય રીતે પુષ્યીય બહિરુદભેદોના વિવિધ પ્રકારો ઉદભવે છે.
ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :