પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..

  • [AIPMT 1998]
  • A

    પુષ્પો જુદાં જુદાં રંગના હોય છે.

  • B

    પુષ્પોનું સહેલાઈથી દાબન કરાય છે.

  • C

    પ્રજનન ભાગો, વાનસ્પતિક ભાગો કરતાં સ્થાયી અને રૂઢિગત હોય છે.

  • D

    પુષ્પો જોડે સુંદર કામ થઈ શકે.

Similar Questions

અનાનસ ફળ ...........માંથી વિકસે છે.

રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :

મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી બીજાશય 

નીચે આપેલ કયો સ્ત્રીકેસરનો ભાગ છે ?

નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણા $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A$: પુષ્પની પરિભાષા છે - રૂપાંતરિત પ્રકાંડ જેમાં પ્રરોહ-અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે છે.

કારણ $R$ : પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત બને છે અને ક્રમિક ગાંઠ પરથી પર્ણોન્ન બદલે પાર્ર્વીય રીતે પુષ્યીય બહિરુદભેદોના વિવિધ પ્રકારો ઉદભવે છે.

ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]