નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A

    ઑર્કિડના બીજ તૈલી ભ્રૂણપોષ ધરાવે છે.

  • B

    પ્રાઈમરોઝમાં જરાયુવિન્યાસ તલસ્થ છે.

  • C

    ટુલીપનું પુષ્પ રૂપાંતરિત પ્રકાંડ છે.

  • D

    ટામેટામાં ફળ કેપ્સ્યુલ છે.

Similar Questions

નીચેનામાંથી ક્યો પ્રકાંડ પ્રકાશસંશ્લેષણ કરે છે ?

વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?

બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?

નીચે પૈકી કયું એક જોડકું ખોટું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચા છે?

આદુમાં ગાંઠામૂળી $( \mathrm{Rhizome} )$ એ ભૂગર્ભીય પ્રકાંડનું રૂપાંતર છે. તે સમાંતર ભૂગર્ભીય વિકાસ પામે છે અને ગાંઠ, આંતગાંઠ અને શલ્કી પર્ણો તથા કલિકાઓ ધરાવે છે. જે હવાઈ પ્રરોહ ઉત્પન્ન કરે છે. તે જાણવો ?