નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?

  • [AIPMT 2012]
  • A

    ડુંગળી -કંદ

  • B

    આદું -ચૂષક

  • C

    ક્લેમિડોમોનાસ - કોનીડીયા

  • D

    યીસ્ટ -ઝુસ્પોર્સ

Similar Questions

દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો. 

નીચેનામાંથી કયો પર્ણનો ભાગ નથી? 

આ પ્રકારના પર્ણમાં બધી જ પર્ણિકાઓ એક જ બિંદુુ સાથે જોડાયેલ હોય છે ?

સાચી જોડ પસંદ કરો.

તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે.