કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?

  • [NEET 2013]
  • A

    અઢાર

  • B

  • C

    દસ

  • D

    પંદર

Similar Questions

દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.

પુષ્પનું પ્રજનન ચક્ર

લાક્ષણિક પુષ્પની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

તલસ્થ જરાયુવિન્યાસ ધરાવે.

નીચે આપેલ કયુ પુષ્પનું સહાયચક્ર છે ?