એન્ટિબૉડી ઉત્પાદન કરવા માટે જરૂરી રુધિરના ઘટકો ......
ત્રાકકણો
એકકેન્દ્રીકણ
રક્તકણો
લસિકાકણ
પ્લાઝમોડીયમ ફાલસિપેરમ માં રંગસૂત્રોની સંખ્યા :-
નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
$AIDS$ ની પરિસ્થિતિમાં થતો ન્યૂમોનિયા એ કોના દ્વારા થાય છે?
કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક .......... છે.
તરૂણાવસ્થાનો સમયગાળો ......વર્ષ વચ્ચેનો છે.