એન્ટિબૉડી ઉત્પાદન કરવા માટે જરૂરી રુધિરના ઘટકો ......

  • [AIPMT 1992]
  • A

    ત્રાકકણો

  • B

    એકકેન્દ્રીકણ

  • C

    રક્તકણો

  • D

    લસિકાકણ

Similar Questions

પ્લાઝમોડીયમ ફાલસિપેરમ માં રંગસૂત્રોની સંખ્યા :-

નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?

$AIDS$ ની પરિસ્થિતિમાં થતો ન્યૂમોનિયા એ કોના દ્વારા થાય છે?

કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક ..........  છે.

તરૂણાવસ્થાનો સમયગાળો ......વર્ષ વચ્ચેનો છે.