10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
normal

સેન્ટિગ્રેટ અને ફેરનહિટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં દુબાડેલ છે.જ્યાં સુધી પાણીનું તાપમાન ફેરનહિટ સ્કેલમાં $140°F$ નોંધે ત્યાં સુધી નીચું લાવવામાં આવે છે.તો સેન્ટિગ્રેટ સ્કેલમાં થતો ઘટાડો તે ..... $^o$ તાપમાન નોંધશે ?

A

$30$

B

$40$

C

$60$

D

$80$

Solution

(c) $\frac{C}{5} = \frac{{F – 32}}{9}$ ==> $\frac{C}{5} = \frac{{(140 – 32)}}{9}$$\Rightarrow$ $C = 60^\circ $

Standard 11
Physics

Similar Questions

સ્પષ્ટતા કરો શા માટે :

$(a)$ વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે.

$(b)$ ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર, લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડું લાગે છે.

$(c)$ આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે, તેવું ઑપ્ટિકલ પાયરોમીટર (ઊંચા તાપમાન માપવા માટે) ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે. પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે.

$(d)$ પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે.

$(e) $ બિલ્ડિંગને હુંફાળું રાખવા માટેનાં, ગરમ પાણીનાં ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. 

medium

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.