એક એન્જિન (પિસ્ટન સાથે નળાકારમાં એક મોલ આદર્શ વાયુ ભરીને બનેલું) નીચે આકૃતિમાં દર્શાવેલ ચક્રને અનુસરે છે. ચકના દરેક વિભાગમાં પરિસર સાથે એન્જિન વડે વિનિમય કરતી ઉષ્મા શોધો. ${C_v} = \frac{3}{2}R$

$(a)$  $A$ થી $B$ : કદ અચળ $(b)$ $B$ થી $C$: દબાણ અચળ $(c)$ $C$ થી $D$: સમોષ્મી પ્રસર $(d)$ $D$ થી $A$ : દબાણ અચળ 

893-198

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ $A$ થી $B$ પ્રક્રિયા માટે ક્દ અચળ રહે છે તેથી થતું કાર્ય $dW =0$

$\Rightarrow$ થરમૉડાનેમિક્સના પ્રથમ નિયમ પરથી,

$dQ=d U +d W$

$\therefore dQ=d U +0$

$\therefore dQ=d U$

$=n C _{ V } d T$

$=n C _{ V }\left( T _{ B }- T _{ A }\right)$

$=(1)\left(\frac{3}{2} R \right)\left( T _{ B }- T _{ A }\right)$

$=\frac{3}{2}\left( RT _{ B }- RT _{ A }\right)$

$=\frac{3}{2}\left( P _{ B } V _{ B }- P _{ A } V _{ A }\right)$

કારણ કે વાયુનું સમીકરણ $PV = RT$ પરથી $A$ બિંદુ પાસે $P _{ A } V _{ A }= RT _{ A }$ અને $B$ બિંદુ પાસે $P _{ B } V _{ B }= RT _{ B }$

$\therefore$ વિનિમય પામતી ઉષ્મા $=\frac{3}{2}\left( P _{ B } V _{ B }- P _{ A } V _{ A }\right)$

$(b)$ $B$ થી $C$ પ્રક્રિયા માટે દબાણ અચળ છે તેથી કાર્ય,

$d W = P \Delta V$

$\therefore d W = P _{ B }\left( V _{ C }- V _{ B }\right)$

$dQ=d U +d W$

$=\frac{3}{2} R \left( T _{ C }- T _{ B }\right)+ P _{ B }\left( V _{ C }- V _{ B }\right)$

$\therefore dQ=\frac{3}{2}\left( RT _{ C }- RT _{ B }\right)+ P _{ B }\left( V _{ C }- V _{ B }\right)$

$=\frac{3}{2}\left( P _{ C } V _{ C }- P _{ B } V _{ B }\right)+ P _{ B }\left( V _{ C }- V _{ B }\right)$

$=\frac{5}{2} P _{ B }\left( V _{ C }- V _{ B }\right)\left[\because P _{ B }= P _{ C }\right.$ અને $\left.P _{ B }= P _{ A }\right]$

$\therefore$ વિનિમય પામતી ઉષ્મા $=\frac{5}{2} P _{ B }\left( V _{ C }- V _{ A }\right)$

 

Similar Questions

$300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?

  • [JEE MAIN 2020]

$1$ વાતાવરણ દબાણે એ $ {27^o}C $ તાપમાને રહેલા આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતાં દબાણ $8$ ગણું થાય તો અંતિમ તાપમાન  ....... $^oC$  થશે? ($\gamma = 3/2$)

$STP$ પર વાયુઓના મિશ્રણને સચાનક તેના મૂળ કદના $\frac{1}{9}$ મા ભાગ જેટલું સંકોચન કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ......... $^{\circ} C$ છે. (જ્યાં $\gamma=1.5$ છે)

વિધાન : સમોષ્મી સંકોચન પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાન બંને ઘટે.

કારણ : સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે

  • [AIIMS 2001]

સમતાપી અને સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો છે?