એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે ઘટના $E$  “પાસા પર સંખ્યા $4$ દર્શાવે છે' અને ઘટના $F$ ‘પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે? શું $E$ અને $F$ પરસ્પર નિવારક છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

When a die is rolled, the sample space is given by

$S =\{1,2,3,4,5,6\}$

Accordingly, $E =\{4\}$ and $F =\{2,4,6\}$

It is observed that $E \cap F=\{4\} \neq \phi$

Therefore, $E$ and $F$ are not mutually exchasive events.

Similar Questions

જો બેગ $x$ માં ત્રણ સફેદ અને બે કાળા દડા છે અને બેગ $y$ માં બે સફેદ અને ચાર કાળા દડા છે.જો એક બેગમાંથી દડાની યાદ્રચ્છિક રીતે પસંદગી  કરતાં તે સફેદ હોય તેની સંભાવના મેળવો.

  • [IIT 1971]

ધારો કે બે ધન પુર્ણાકો ગુણાકારની મહત્તમ કિંમત $M$ છે, જ્યારે તેમનો સરવાળો $66$ છે. ધારો કે નિદર્શાવકાશ $S=\left\{x \in Z : x(66-x) \geq \frac{5}{9} M\right\}$ અને ઘટના $A =\{x \in S : x$ એ $3$ નો ગુણિત છે $\}$ તો $P ( A )=...........$

  • [JEE MAIN 2023]

ગણ $S$ માં $7$ ઘટકો છે . ગણ $A$ એ  $S$ નો અરિક્ત ઉપગણ છે અને તો ગણ $S$ નો કોઈ એક ઘટક $x$ ને યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો $x \in A$ હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2014]

ત્રણ સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં સરવાળો $16 $ મળે તેની સંભાવના …….. છે.

ત્રણ વ્યક્તિઓને માટે ત્રણ પત્ર લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયાં છે. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મૂકાયો છે તેની સંભાવના શોધો.