એક અચળ કદ ધરાવતા લોખંડના ટુકડામાથી એક તાર બનાવવામાં આવે છે તો તેના પર અચળ બળ $F$ લગાવવા તેની લંબાઈમાં થતો વધારો કોના સમપ્રમાણ માં હોય ?

  • A

    $\frac{1}{{{L^2}}}$

  • B

    $\frac{1}{L}$

  • C

    ${L^2}$

  • D

    $L$

Similar Questions

$2l$ લંબાઇનો તાર બે દિવાલ વચ્ચે જડિત છે.તેના મઘ્યબિંદુ પર $W$ વજન લગાવવાથી તે $x $ જેટલું નીચે ખસે છે. $(X<< l )$ તો $m$ $=$___

હુકના નિયમ અનુસાર જો પ્રતિબળમાં વધારો થાય તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર ...

  • [AIIMS 2001]

બઘા તારનો આડછેદ ${10^{ - 4}}\,{m^2}$ છે.તો $D$ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય?

$r$ ત્રિજયાના તાર પર $W$ વજન લટકાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય છે જો આ વજન $4W$ અને ત્રિજ્યા $2r$ કરી દેવામાં આવે તો લંબાઈમાં ..... $mm$ વધારો થશે.

$20\; kg$ દળ, $0.4\; m ^2$ નું આડછેદ અને $20\,m$ લંબાઈના એક નિયમિત ભારે સળિયાને જડિત આધાર પરથી લટકાવવામાં આવે છે. ક્ષેત્રીય $(lateral)$ સંકોચન અવગણતા, સળિયામાં વિસ્તરણ $x \times 10^{-9}\; m$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે. ($Y =2 \times 10^{11} \;Nm ^{-2}$ and $\left.g=10\, ms ^{-2}\right)$

  • [JEE MAIN 2022]