$F=\alpha t^2+\beta t$ વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર $t$ સમયે પ્રવર્તે છે. જો $\alpha$ અને $\beta$ અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.

  • [NEET 2024]
  • A

    $\alpha t / \beta$

  • B

    $\alpha \beta t$

  • C

    $\alpha \beta / t$

  • D

    $\beta t / \alpha$

Similar Questions

જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર $e,$ બોહર ત્રિજ્યા $a_0,$ પ્લાન્ક અચળાંક $h$ અને પ્રકાશની ઝડપ $c$ ના મિશ્રિત એકમ $u$ થી માપવામાં આવેલ હોય, તો.....

  • [JEE MAIN 2015]

આપેલ સૂત્ર $P = El^2m^{-5}G^{-2}$ માં $E$, $l$, $m$ અને $G$ અનુક્રમે ઊર્જા, કોણીય વેગમાન, દ્રવ્યમાન અને ગુરુત્વાકર્ષી અચળાંક છે, તો $P$ એ પરિમાણરહિત રાશિ છે તેમ દર્શાવો. 

$CGS$ પદ્વતિમાં ગુરુત્વપ્રવેગ $ g$ નું મૂલ્ય $980 \;cm/s^2$ છે, તો $MKS$  પદ્વતિમાં મૂલ્ય ........ થાય.

એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય $W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},$, જ્યાં $x$ એ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન છે. $\alpha$ અને $\beta$ અચળાંક છે. $\beta$ નું પરિમાણ .........

  • [JEE MAIN 2021]

નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય?

જ્યાં $t=$સમય, $h=$ઊંચાઈ, $s=$પૃષ્ઠતાણ, $\theta=$ખૂણો, $\rho=$ઘનતા, $a, r=$ત્રિજ્યા, $g=$ગુરુત્વ પ્રવેગ, ${v}=$કદ, ${p}=$દબાણ, ${W}=$કાર્ય, $\Gamma=$ટોર્ક, $\varepsilon=$પરમિટિવિટી, ${E}=$વિદ્યુતક્ષેત્ર, ${J}=$પ્રવાહઘનતા, ${L}=$લંબાઈ

  • [JEE MAIN 2021]