$0.75$ $\mathrm{g}$ વજન ધરાવતો અને $\mathrm{Al - Mg}$ ના મિશ્રણ ધાતુનો એક પૈસાનો સિક્કો છે તેનો આકાર ચોરસ છે અને તેના વિકર્ણાનું માપ $17$ $\mathrm{mm}$ છે. તે વિધુતની દૃષ્ટિએ તટસ્થ છે અને તેમાં કેટલાં સમાન ધન અને ઋણ વિધુતભારો સમાયેલાં છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પૈસાના સિક્કાનું દળ $W =0.79\,g$

એલ્યુમિનિયમનો પરમાણુ ભાર $=26.9815 g$

એવોગ્રેડો અંક $N _{ A }=6.023 \times 10^{23}$

$26.9815\,g$ માં પરમાણુની સંખ્યા $=6.023 \times 10^{23}$

તો $0.75\,g$ માં પરમાણુની સંખ્યા $= (N)$

$N =\frac{6.023 \times 10^{23} \times 0.75}{26.9815}$

$=0.16742 \times 10^{23}$

$=1.6742 \times 10^{22}$

$Al$ નો પરમાણું ક્રમાંક $Z =13$ છે તેથી તેમાં $13$ પ્રોટોન અને $13$ ઈલેક્ટ્રોન હોય. $\therefore$ પૈસાના એક સિક્કામાં ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય $Q=N Z e$

$=1.6742 \times 10^{23} \times 13 \times 1.6 \times 10^{-19}$

$=3.48 \times 10^{4}\,C$

$=\pm 3.48 \times 10^{4}\,C$

આ વિદ્યુતભારનું મૂલ્ય ઘણું મોટું છે તેથી આપણે એવો નિર્ણય કરી શકીએ કે તટસ્થ દ્રવ્યમાં ઘણી મોટી સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુતભારો સમાયેલા હોય છે.

Similar Questions

કાટકોણ ત્રિકોણ $ABC$ માં $AB = 3\ cm, BC = 4\ cm$, $\angle ABC = \frac{\pi }{2}$. વિદ્યુતભાર $+15, +12$ અને $-20\ e.s.u.$ ને $A, B$ અને $C$ પર મુકવામાં આવે છે.તો $B$ પર લાગતુ બળ કેટલા........$ dynes$ થાય?

ત્રણ વિદ્યુતભારો $ - {q_1},\,\, + {q_2}$ અને $ - {q_3}$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકવામાં આવ્યા છે.  $- q_1$ વિદ્યુતભાર પર લાગતા બળનો $X$ ઘટક કોના સપ્રમાણમાં હોય?

  • [AIEEE 2003]

$+7\ \mu C$ અને $-5\ \mu C$ વિદ્યુતભાર ધરાવતા બે બોલ એકબીજાને $F$ બળ સાથે આકર્ષે છે. જો બંનેમાં $-2\ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચેનું બળ કેટલું હશે ?

$10\,\mu C$ વીજભારને બે ભાગમાં વિભાજીત કરીને $1\,cm$ નાં અંતરે એવી રીતે મૂકવામાં આવે છે, કે જેથી તેના પર લાગતું અપાકર્ષી બળ મહત્તમ હોય. બે ભાગના વીજભાર ......... છે.

  • [JEE MAIN 2023]

$10^{-4} \mathrm{~m}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો $30 \mathrm{~cm}$ ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. $2 \pi \mathrm{C}$ મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે $30 \mathrm{pC}$ મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____$\mathrm{N}$ છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)$\left(\right.$ ને, $\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}$ એકમ $)$

  • [JEE MAIN 2024]